નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણના અનુસંધાને રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રાજયમાં પ્રથમ વખત ૧૦૦૦ શિક્ષકો માટે નિરંતર તાલીમ કાર્યક્રમના આયોજન અંગેની માહિતી આપતા લેખને રાજકોટના વિવિધ પ્રતિષ્ઠીત અખબારો એ પ્રસિધ્ધ કર્યા હતા. તમામ અખબારોના તંત્રીશ્રીઓ, પત્રકારશ્રીઓ, તસ્વીરકારો, ચેનલો અને ઈલેક્ટ્રિનીક માધ્યમોના પત્રકારો અને કેમેરામેનનો દિલથી આભાર.